21. સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?
(B) ઈ.સ. પૂર્વે 322 - 298
(C) ઈ.સ. પૂર્વે 273 - 237
(D) ઈ.સ. પૂર્વે 229 - 200
22. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઇ હતી ?
(A) વલ્લભીપુર
(B) પ્રભાસપાટણ
(C) તારાવતી
23. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
(A) સુરત
(B) જામનગર
(C) અમદાવાદ
24. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?
(B) ધીરજ કુંડ
(C) આત્મ કુંડ
(D) સૂરજ કુંડ
25. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) ભીમદેવ પહેલો
(D) અજયપાળ
26. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?
(A) ઉજ્જૈન
(B) પાટણ
(C) કલિંગ
27. ગુજરાતમાં ઐતિહાસિક યુગની શરૂઆત કોના શાસનથી ગણવામાં આવે છે ?
(B) મૈત્રક શાસન
(C) ગુપ્ત શાસન
(D) ક્ષત્રપ શાસન
28. જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું ?
(A) સમ્રાટ અશોક
(C) રુદ્રદામન
(D) સ્કંદગુપ્ત
29. રુદ્રદામનના ઇ. સ. 150ના જૂનાગઢના શિલાલેખો શેમાં છે.
(B) પ્રાકૃત
(C) પાલિ
(D) તમિલ
30. તળાજા ગુફાઓ કયા સમયની છે.
(A) ગુપ્ત
(B) પરમાર
(C) સોલંકી